Total Pageviews
23 February 2019
22 February 2019
મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર અને પ્રમોશન… વાંચો આ સૈનિક ની સત્ય કહાની રુવાડા ઉભા થઇ જશે
Author :
pintu
મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર અને પ્રમોશન… વાંચો આ સૈનિક ની સત્ય કહાની રુવાડા ઉભા થઇ જશે
ભારતીય સેન્યમાં જવાનોની કોઈ કમી નથી બધા જ જવાન એ એકથી ચઢીયાતા એક છે. દરેકમાં કોઈને કોઈ ખાસિયત હોય છે. એવો જ એક વીર જવાન ભારતીય સેનામાં હતો જેની આત્મા આજે પણ આપણા દેશની સરહદો પર દેશની રક્ષા કરે છે.
હા મિત્રો આ જવાનની આત્મા એ આજે પણ રક્ષા કરે છે. એટલું જ નહિ આ જવાનની આજે પણ સેલેરી તેમને મળે છે. સમય સમય પર આ જવાનને પ્રમોશન પણ મળે છે. આ જવાનનું નામ છે બાબા હરભજન સિંહ.
આ જવાનનું સિક્કિમના ગંગટોક પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ જવાનનું નામ હરભજન સિંહ તેમની આત્મા આજે પણ સરહદ પર રક્ષા કરે છે. આ જવાનની આજે પૂજા કરવામાં આવે છે. તેમને બાબા હરભજનના નામથી ઓળખવામાં આવે છે. હરભજનના બંકર કે જેને મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં સેનાના જવાન મિત્રો તો દર્શન કરવા આવતા જ હોય છે પણ સાથે સાથે સામાન્ય માણસ પણ શ્રદ્ધાળુ બનીને દર્શન કરવા આવતા હોય છે. અહિયાં લોકો પોતાની સલામતી માટે પ્રાર્થના કરવા આવતા હોય છે. આવો થોડી વધુ વિગતો જાણીએ.
હરભજન સિંહ એ ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટમાં સૈનિક હતા.ત્યાં ડ્યુટી દરમિયાન જ એક બનાવમાં તેઓ શહીદ થઇ ગયા હતા. આ બનાવ પછી કેટલાય સમય સુધી તેમનું શબ મળ્યું હતું નહિ. લોકોનું કહેવું છે કે એક દિવસ હરભજન સિંહ એ સપનામાં આવ્યા અને તેમના શબની જગ્યા તેમણે જણાવી. એ સિપાહી જેને આ સપનું આવ્યું હતું એણે આ વાત પોતાના સીનીયર ઓફિસરને જણાવી અને આ બાતમીના આધારે તપાસ કરાવી અને જે જગ્યા સપનામાં જણાવી હતી ત્યાંથી જ તેમનું શબ મળ્યું હતું. ત્યાર પછી તેમના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને જ્યાંથી તેમનું શરીર મળ્યું હતું ત્યાં જ એક બંકર એટલે કે મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ તેમની પૂજા કરવામાં આવે છે.
ત્યાના સૈનિકો એવું મને છે કે બાબા હરભજન સિંહની આત્મા એ ઘણા સૈનિકોને સરહદ પર જોવા મળી છે. એવું પણ જાણવા મળ્યું છે કે જો ચીન કોઈ ચાલાકી કરવાનું પ્રયત્ન કરે ત્યારે હરભજન બાબા એ સમાચાર સૈનિકો સુધી પહોચાડે છે.
સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે ભારતીય સેના અએ આજે પણ હરભજન સિંહને પગાર પણ આવે છે અને પ્રમોશન પણ આપે છે. ભારતીય સેનાનું માનવું છે કે હરભજન સિંહ એ આજે પણ સરહદ પર પોતાની ફરજ નિભાવે છે અને દેશની રક્ષા કરે છે.
Aa mahiti amone whatsapp par thi malel che
*🍧🏖ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો*
Author :
pintu
*1⃣ગુજરાતનું નામ ''ગુજરાત'' સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ; જે મુઘલ સમયથી પડ્યું.*
*2⃣આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે, જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે.*
*3⃣ભારતમાં સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયાકાંઠો ધરાવતુ રાજ્ય છે.*
*4⃣ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.*
*5⃣ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે.*
*6⃣ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો; જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.*
*7⃣દરેક પાંચ અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે.*
*8⃣ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે.*
*9⃣ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે.*
*🔟વિશ્વમાં 80% હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે.*
Subscribe to:
Comments (Atom)








